ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શરૂ

repatriate pakistanis

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more

યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..

Kashmir pahalgam terrorist attack

Pahalgam terrorist attack માં માર્યા ગયેલા એકમાત્ર મુસ્લિમ સૈયદ આદિલ હુસૈન પ્રવાસીઓને બચાવવા કશ્મીરમાં આતંકીઓ સામે પડી ગયા હતા, જેમાં તેમણે જીવ ગુમાવ્યો.

26 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓના ફોટા જાહેર

Photos of terrorists

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને સ્કેચ જાહેર કર્યા છે.