હવે ગંગોત્રી ધામના દર્શન કરવા હશે તો ભક્તોએ ‘ગૌમૂત્ર’ પીવું પડશે!

Gangotri Dham

ગંગોત્રી ધામમાં હવે શ્રદ્ધાળુઓએ પ્રવેશતા પહેલા ગૌમૂત્ર સહિતના મિશ્રણવાળું ‘પંચગવ્ય’ ગ્રહણ કરવું પડશે, જાણો શું છે આખો મામલો.