‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો’, ‘પંચાયત’ ના અભિનેતાનું દર્દ છલકાયું
Vinod Suryavanshi Interview: લોકપ્રિય વેબ સીરીઝ ‘પંચાયત’ના અભિનેતા વિનોદ સૂર્યવંશીએ જાતિગત ભેદભાવના કડવા અનુભવો શેર કર્યા. કહ્યું, ‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો, હાથે પ્લેટ ધોવી પડતી હતી’