‘ચર્ચમાં લોકોને નિશાન બનાવાય છે…” ખ્રિસ્તીઓએ પીએમને કરી અપીલ

Attacks on Christians

ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીઓએ પીએમ મોદી સમક્ષ દેશમાં ખ્રિસ્તીઓ પર વધી રહેલા હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી.

PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો

PM Modis constituency Varanasi

Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.

PM, રાહુલ, કેજરીવાલ, લાલુ સહિતના નેતાઓએ શિબુ સોરેન વિશે શું કહ્યું?

sibu soren death pm, rahul reaction

Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે. જાણો કોણ કેવી રીતે દિશોમ ગુરૂને શ્રદ્ધાંજલિ પાઠવી.

રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પીએમ મોદીને ‘અભિનેતા’ કહ્યાં

bhajanlal sharma

આઈફા એવોર્ડ સમારંભમાં પહોંચેલા ભજનલાલ શર્માને મીડિયાએ તેમના ફેવરેટ અભિનેતા કોણ છે તેમ પૂછ્યું. જેના જવાબમાં રાજસ્થાનના સીએમે સ્માઈલ કરીને કહ્યું, ‘નરેન્દ્ર મોદીજી’

PM Modi જન્મથી OBC નથી, તેલંગાણાના સીએમનો ગંભીર આરોપ

Revanth Reddy

રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.