કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ
દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.
દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.