તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ગટરમાં ફેંકી દીધી!

Prayagraj dr. ambedkar statue vandalised

Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.

પાણી ભરેલા ખાડામાંથી 4 આદિવાસી બાળકોના મૃતદેહ મળ્યાં

prayagraj 4 adivasi children die

Adivasi News: ચારેય આદિવાસી બાળકો ગઈકાલથી ગુમ હતા. આજે સવારે ઘરથી થોડે દૂર ઈંટના ભઠ્ઠા માટે ખોદેલા ખાડામાં ચારેયની લાશો મળી.

કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ

mahakumbh

દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.