તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો
તોફાની તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા ગામમાં તણાવ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
તોફાની તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા ગામમાં તણાવ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.