પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરશો તો આજીવન કેદ થશે!

punjab news

પંજાબની ભગવંત માન સરકારે સોફ્ટ હિંદુત્વ અપનાવ્યું. વિધાનસભામાં ધાર્મિક ગ્રંથોના અપમાન મુદ્દે બિલ પાસ કર્યું છે.