પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરશો તો આજીવન કેદ થશે!
પંજાબની ભગવંત માન સરકારે સોફ્ટ હિંદુત્વ અપનાવ્યું. વિધાનસભામાં ધાર્મિક ગ્રંથોના અપમાન મુદ્દે બિલ પાસ કર્યું છે.
પંજાબની ભગવંત માન સરકારે સોફ્ટ હિંદુત્વ અપનાવ્યું. વિધાનસભામાં ધાર્મિક ગ્રંથોના અપમાન મુદ્દે બિલ પાસ કર્યું છે.