સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
AAP ધારાસભ્યના સાળાએ બે દલિત પરિવારોના ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાવી દીધી. 6 નામજોગ અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો.
કોમી વૈમનસ્ય ફેલાવતા તત્વોની રંજાડ વચ્ચે દિલને ઠંડક આપે તેવો કિસ્સો. મુસ્લિમ યુવકે મંદિર બનાવવા માટે પોતાની રૂ. 80 લાખની જમીન હિંદુઓને દાનમાં આપી દીધી.
પંજાબની ભગવંત માન સરકારે સોફ્ટ હિંદુત્વ અપનાવ્યું. વિધાનસભામાં ધાર્મિક ગ્રંથોના અપમાન મુદ્દે બિલ પાસ કર્યું છે.