અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
અમદાવાદના રાણીપની આશ્રમ પાર્ક સોસાયટીમાં આયોજિત કાર્યક્રમમાં ભન્તે પથિક શ્રેષ્ઠીજીના હસ્તે 43 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી.
અમદાવાદના રાણીપની આશ્રમ પાર્ક સોસાયટીમાં આયોજિત કાર્યક્રમમાં ભન્તે પથિક શ્રેષ્ઠીજીના હસ્તે 43 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી.