અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

converted to Buddhism in Ranip Ahmedabad

અમદાવાદના રાણીપની આશ્રમ પાર્ક સોસાયટીમાં આયોજિત કાર્યક્રમમાં ભન્તે પથિક શ્રેષ્ઠીજીના હસ્તે 43 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી.