બળાત્કાર પીડિતાને ન્યાયને બદલે ગામે 12 વર્ષ માટે સામાજિક બહિષ્કાર કરાયો
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.