બળાત્કાર પીડિતાને ન્યાયને બદલે ગામે 12 વર્ષ માટે સામાજિક બહિષ્કાર કરાયો
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.
આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.