ખેડબ્રહ્માના રતનપુરમાં દિવાલ પડતા બે આદિવાસી બાળકોના મોત

khedbrahma news

ભારે વરસાદમાં કાચાં મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણ આદિવાસી બાળકો દિવાલ નીચે દટાયા હતા. જેમાંથી બેના મોત થયા.