સસ્તુ અનાજ બંધ થતું રોકવા મજૂરગામ વિસ્તારમાં કેમ્પ યોજાયો
સરકારના નવા નિયમને કારણે અનેક ગરીબ દલિત પરિવારોને સસ્તુ અનાજ મળતું બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટે’ e-KYC કેમ્પનું આયોજન.
સરકારના નવા નિયમને કારણે અનેક ગરીબ દલિત પરિવારોને સસ્તુ અનાજ મળતું બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટે’ e-KYC કેમ્પનું આયોજન.