તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા

relics of tathagata buddha

ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.