ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શરૂ

repatriate pakistanis

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં ભારે રોષ છે અને સરકાર આતંકવાદીઓ પર તાત્કાલિક પગલાં લે તેવી આશા રાખી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોઈને કોઈ કારણોસર આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવાની કવાયત શરૂ કરી છે. હાલ રાજ્યમાં લોંગ ટર્મ વિઝા વાળા 438 અને … Read more