ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.