અસામાજિક તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમા પર ભગવા ઝંડા લગાવી દીધાં
અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.
અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.