સાપુતારામાં ચારધામ યાત્રાએથી આવતી બસ ખીણમાં ખાબકી, 5નાં મોત

મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.