અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.