‘SC-ST-OBC સ્ત્રી પર બળાત્કાર કરવાથી તીર્થનું ફળ મળે!’
કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું- ‘ધર્મગ્રંથોમાં લખ્યું છે કે, તીર્થયાત્રા ન થઈ શકે તો SC-ST-OBC મહિલા સાથે સહવાસ કરો.’
કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું- ‘ધર્મગ્રંથોમાં લખ્યું છે કે, તીર્થયાત્રા ન થઈ શકે તો SC-ST-OBC મહિલા સાથે સહવાસ કરો.’