SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ
આદિવાસી ખેડૂતને SDM એ ડંડા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ન્યાય અને કાયદાનું શાસન કોના માટે છે તે પ્રશ્ન ઉભો થયો.
આદિવાસી ખેડૂતને SDM એ ડંડા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ન્યાય અને કાયદાનું શાસન કોના માટે છે તે પ્રશ્ન ઉભો થયો.