બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

constitution

RSS દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા માંગે છે. ચાલો સમજીએ આ બે શબ્દો દૂર કરાય તો આપણાં પર શું અસર પડે.

બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

rss dattatreya hoshbole

RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, દેશના બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા વિચારવું જોઈએ.