‘શુભાંશુ શુક્લાને બદલે કોઈ દલિતને અવકાશમાં મોકલવો જોઈતો હતો’
કોંગ્રેસ નેતા ઉદિત રાજે અવકાશ મિશનમાં ઈતિહાસ રચવા માટે દર વખતે ચોક્કસ જાતિના જ લોકોને મોકલવામાં આવતા હોવા મુદ્દે ચર્ચા છેડી દીધી છે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે અવકાશ મિશનમાં ઈતિહાસ રચવા માટે દર વખતે ચોક્કસ જાતિના જ લોકોને મોકલવામાં આવતા હોવા મુદ્દે ચર્ચા છેડી દીધી છે.