મહારાષ્ટ્રમાં બંજારા યુવકનો ST અનામતની માંગ સાથે આપઘાત!
મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વણઝારા સમાજે ST અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બળતામાં ઘી હોમાયું છે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વણઝારા સમાજે ST અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બળતામાં ઘી હોમાયું છે.