ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે
ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.
ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.
ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.