દલિતવાસને અલગ કરતી ‘આભડછેટની દિવાલ’ આખરે તોડી પડાઈ

dalit news

તમિલનાડુના કરૂરમાં સવર્ણોએ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે.