શું કરકસર કરવાથી દેશનું આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
યુદ્ધ વચ્ચે 100 ડોલરે પહોંચેલું તેલ અને વધતી મોંઘવારીમાં વડાપ્રધાનની ‘કરકસર’ની અપીલ શું દેશને ઉગારશે? કે ખર્ચ કાપથી બજારમાં મંદી અને બેરોજગારી વધશે?
યુદ્ધ વચ્ચે 100 ડોલરે પહોંચેલું તેલ અને વધતી મોંઘવારીમાં વડાપ્રધાનની ‘કરકસર’ની અપીલ શું દેશને ઉગારશે? કે ખર્ચ કાપથી બજારમાં મંદી અને બેરોજગારી વધશે?