જાદુ-ટોણાંની શંકામાં આદિવાસી દંપતિને ઘરમાં જીવતું સળગાવી દીધું!

Adivasi News

આદિવાસી દંપતિ જાદુ-ટોણાં કરતું હોવાની આશંકામાં ટોળાંએ તેમના પર હુમલો કરી ઘરમાં જ જીવતા સળગાવી દીધું!