થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
ઉનાકાંડના વિરોધમાં અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુ થયું હતું. આ કેસમાં તમામ 10 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.
ઉનાકાંડ બાદ 8 વર્ષ સુધી જેલવાસ ભોગવનાર અમરેલીના કાંતિભાઈ વાળા પોતાના પરિવારની પડખે ઉભા રહેનાર દલિત-બહુજન સમાજનો આભાર માનવા જાહેર કાર્યક્રમ કરવા જઈ રહ્યાં છે.