ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં

unakand

ઉનાકાંડના વિરોધમાં અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુ થયું હતું. આ કેસમાં તમામ 10 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.

ઉનાકાંડના ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા જાહેરમાં સમાજનો આભાર માનશે

unakand

ઉનાકાંડ બાદ 8 વર્ષ સુધી જેલવાસ ભોગવનાર અમરેલીના કાંતિભાઈ વાળા પોતાના પરિવારની પડખે ઉભા રહેનાર દલિત-બહુજન સમાજનો આભાર માનવા જાહેર કાર્યક્રમ કરવા જઈ રહ્યાં છે.