UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!