‘ધ્વજવંદન’ અને ‘તિરંગો ફરકાવવા’ માં શું તફાવત છે?

શું તમને એ ખ્યાલ છે કે, ભારતમાં બે મહત્વના રાષ્ટ્રીય તહેવારો મનાવવામાં આવે છે, પરંતુ બંનેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને અલગ અલગ પ્રથા જોવા મળે છે?

દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની

PK Rosy

કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર હોય છે જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ આ વાત દરેક વખતે સાચી પડતી નથી. જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં જ્યાં દરેક મોરચે પહેલા તમારી જાતિ જોવાતી હોય ત્યાં એક કલાકાર જાતિ-ધર્મમાંથી બાકાત રહી જાય તે શક્ય નથી. આવું … Read more

80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

ભારતીય મીડિયા

વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.