‘ધ્વજવંદન’ અને ‘તિરંગો ફરકાવવા’ માં શું તફાવત છે?
શું તમને એ ખ્યાલ છે કે, ભારતમાં બે મહત્વના રાષ્ટ્રીય તહેવારો મનાવવામાં આવે છે, પરંતુ બંનેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને અલગ અલગ પ્રથા જોવા મળે છે?
શું તમને એ ખ્યાલ છે કે, ભારતમાં બે મહત્વના રાષ્ટ્રીય તહેવારો મનાવવામાં આવે છે, પરંતુ બંનેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને અલગ અલગ પ્રથા જોવા મળે છે?
કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર હોય છે જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ આ વાત દરેક વખતે સાચી પડતી નથી. જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં જ્યાં દરેક મોરચે પહેલા તમારી જાતિ જોવાતી હોય ત્યાં એક કલાકાર જાતિ-ધર્મમાંથી બાકાત રહી જાય તે શક્ય નથી. આવું … Read more
વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.