ડૉ.આંબેડકર જ્યાં આવ્યા હતા તે ખાનપુરની શાળા ક્યાં ગઈ?
ડૉ.આંબેડકરે 1931માં અમદાવાદના ખાનપુરમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી, એ જગ્યા હાલ ક્યાં છે, તે હોસ્ટેલનું શું થયું, કોઈએ જમીન પચાવી પાડી છે કે શું?
ડૉ.આંબેડકરે 1931માં અમદાવાદના ખાનપુરમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી, એ જગ્યા હાલ ક્યાં છે, તે હોસ્ટેલનું શું થયું, કોઈએ જમીન પચાવી પાડી છે કે શું?
ડૉ.આંબેડકરે કાવતરાનો ભોગ બનેલા 47 નિર્દોષ આદિવાસીઓ અને ખેડૂતોને કેવી રીતે પોતાની અજોડ દલીલોથી ફાંસીની સજામાંથી ઉગારી લીધા તેની કહાની.
ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?
ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.
જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.
અસામાજિક તત્વોએ ચોકમાં ઉભી કરાયેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ઉખાડીને દૂર આવેલા પૂલ નીચે ફેંકી દીધી. સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો. દલિતો રસ્તા પર ઉતર્યા.
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.
ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.
Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.