ઉત્તરપ્રદેશ સરકારે સંત રવિદાસ જયંતિ પર જાહેર રજા જાહેર કરી
અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.
અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.
દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.
આદિવાસી વિદ્યાર્થીને તરસ લાગી હોવાથી તે પાણી પીવા જઈ રહ્યો હતો. એ જોઈને શિક્ષક તેના પર તૂટી પડ્યો. મારથી વિદ્યાર્થી ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
હૂલ વિદ્રોહ અંગ્રેજો સામેનો પહેલો વિદ્રોહ ગણાય છે. તેના નાયક હતા તિલકા માંઝી. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે હૂલ વિદ્રોહ અને જબરા પહાડિયાને યાદ કરીએ.
મેઘમાયાનગરમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લાં 20 વર્ષથી દોરા-ધાગા કરી, ભવિષ્ય ભાખી છેતરપિંડી આચરતા ભૂઈમા નીતા ભોજાણીએ માફી માગવી પડી.