ઉત્તરપ્રદેશ સરકારે સંત રવિદાસ જયંતિ પર જાહેર રજા જાહેર કરી

Saint Ravidas

અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.

શા માટે દલિતો રાજકીય પક્ષો માટે મહોરું બનીને રહી જાય છે?

dr ambedkar

દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.

પાણી પીવા જતા આદિવાસી વિદ્યાર્થીને શિક્ષકે પછાડીને માર્યો

tribal student

આદિવાસી વિદ્યાર્થીને તરસ લાગી હોવાથી તે પાણી પીવા જઈ રહ્યો હતો. એ જોઈને શિક્ષક તેના પર તૂટી પડ્યો. મારથી વિદ્યાર્થી ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.

હૂલ વિદ્રોહ : જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખ્યા હતા

Tilka Manji

હૂલ વિદ્રોહ અંગ્રેજો સામેનો પહેલો વિદ્રોહ ગણાય છે. તેના નાયક હતા તિલકા માંઝી. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે હૂલ વિદ્રોહ અને જબરા પહાડિયાને યાદ કરીએ.

રાજકોટમાં દોરા-ધાગા કરી ધતિંગ કરતા ભૂઈમાનો પર્દાફાશ

bhuima

મેઘમાયાનગરમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લાં 20 વર્ષથી દોરા-ધાગા કરી, ભવિષ્ય ભાખી છેતરપિંડી આચરતા ભૂઈમા નીતા ભોજાણીએ માફી માગવી પડી.