ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!

Odisha court

ઓડિશામાં ખાણકામનો વિરોધ કરી રહેલા દલિત-આદિવાસી પ્રદર્શનકારીઓને કોર્ટના સવર્ણ અને ઓબીસી જજો દ્વારા પોલીસ સ્ટેશન સાફ કરવાની શરતે જામીન અપાયા.

શા માટે દલિતો રાજકીય પક્ષો માટે મહોરું બનીને રહી જાય છે?

dr ambedkar

દલિતો જ્યાં સુધી પોતાના પક્ષને સંગઠિત નહીં કરે, ત્યાં સુધી તેઓ મોટા પક્ષોના મહોરાં બનતા રહેશે. આ વાત તેને જેટલી જલદી સમજાય તેટલો ફાયદો થશે.