દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ, બાકીનાનું નામ બદલી નખાશે
ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.
ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.
રાજસ્થાનના કાલબેલિયા આદિવાસી સમાજના બાળકો સાથે જાતિ આધારિત ભેદભાવ થતો હોવાથી અંતે સમાજે પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અલગ શાળા ખોલવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રીલ્સ બનાવતી વખતે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતા ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણેય તેમના માતાપિતાના એકમાત્ર પુત્ર હતા. જેમાં બે અનુસૂચિત જાતિ સમાજના છે.
અમરેલીમાં છેલ્લાં ત્રણ દિવસમાં બીજી વાર સિંહે માણસનો શિકાર કર્યો. યુવક રાત્રે સાસરિયે આવી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કરી શિકાર કર્યો હોવાનું અનુમાન.