‘ગોંડલ માટે કોઈએ લાળ ટપકાવી નહીં, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે’
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને ક્ષત્રિય-પાટીદારો વચ્ચે તણાવ ઉભો થયો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદને ચર્ચા જગાવી છે.
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને ક્ષત્રિય-પાટીદારો વચ્ચે તણાવ ઉભો થયો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદને ચર્ચા જગાવી છે.
બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એ રહેતી હોય છે કે પોલીસ FIR (ફરિયાદ) નથી લેતા. ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ.
આરોપીએ દલિત મહિલાનો નંબર મેળવી વોટ્સએપ વીડિયો કોલ રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
BJP Leader Shot Wife: ભાજપ નેતાને પત્નીના ચરિત્ર પર શંકા હતી. પડોશીઓએ જઈને જોયું તો પત્ની અને ત્રણેય બાળકો લોહીથી લથપથ પડ્યા હતા અને આરોપી બાજુમાં ઉભો હતો.
શરૂઆત બુકસ્ટોર એક સામાજિક ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. તેમનું ધ્યેય છે – લોકોને વાંચવા, લખવા અને સામાજિક ન્યાય માટે બોલવા માટે પ્રેરિત કરવું.
Shankar Bigha massacre: બિહારના શંકર બિઘા ગામમાં 25 જાન્યુઆરી 1999ની રાત્રે જે બન્યું હતું તે ભૂલી જવું આજેય મુશ્કેલ છે. 24 દલિતોની ક્રૂરતાથી હત્યા થઈ હતી.