‘ગોંડલ માટે કોઈએ લાળ ટપકાવી નહીં, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે’

gondal mla

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને ક્ષત્રિય-પાટીદારો વચ્ચે તણાવ ઉભો થયો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદને ચર્ચા જગાવી છે.

જો પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરે તો શું કરવું?

FIR

બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એ રહેતી હોય છે કે પોલીસ FIR (ફરિયાદ) નથી લેતા. ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ.

પેટલાદમાં દલિત પરિણીતાને ધમકાવી શખ્સે 8 વખત દુષ્કર્મ આચર્યું

dalit woman rape

આરોપીએ દલિત મહિલાનો નંબર મેળવી વોટ્સએપ વીડિયો કોલ રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.

હોળીમાં દલિતોને પરાણે રંગ લગાવવા મામલે 42 લોકો સામે FIR

mahura holi fir

સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.

ભાજપ નેતાએ શંકાને લીધે પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી

BJP Leader Shot dead wife

BJP Leader Shot Wife: ભાજપ નેતાને પત્નીના ચરિત્ર પર શંકા હતી. પડોશીઓએ જઈને જોયું તો પત્ની અને ત્રણેય બાળકો લોહીથી લથપથ પડ્યા હતા અને આરોપી બાજુમાં ઉભો હતો.

શરૂઆત બુકસ્ટોર : જ્ઞાન અને જાગૃતિનું એક અનોખું સ્થળ

sharuaat bookstore

શરૂઆત બુકસ્ટોર એક સામાજિક ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. તેમનું ધ્યેય છે – લોકોને વાંચવા, લખવા અને સામાજિક ન્યાય માટે બોલવા માટે પ્રેરિત કરવું.

24 દલિતોની હત્યામાં 26 વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો

shankar bigha massacre

Shankar Bigha massacre: બિહારના શંકર બિઘા ગામમાં 25 જાન્યુઆરી 1999ની રાત્રે જે બન્યું હતું તે ભૂલી જવું આજેય મુશ્કેલ છે. 24 દલિતોની ક્રૂરતાથી હત્યા થઈ હતી.