‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
AAP સાંસદ સંજય સિંહે મોદી સરકારને આભડછેટ દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપવાનો પડકાર ફેંક્યો છે.
સંસદમાં પસાર કરાયેલા Waqf બિલ સામે ગુજરાતથી લઈને બંગાળ સહિત અનેક રાજ્યોમાં મુસ્લિમ સમાજે તેને સરમુખત્યારશાહી ગણાવી વિરોધ કર્યો હતો અને તેના પાછું ખેંચવા માંગ કરી હતી.
BHUનો વિદ્યાર્થી Shivam Sonkar તમામ લાયકાત ધરાવતો હોવા છતાં તેને પીએચડીમાં પ્રવેશ નથી અપાતો. છેલ્લાં 14 દિવસથી તે યુનિ.ની બહાર ધરણાં પર બેઠો છે.
મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.