35 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 35 આરોપીઓને 5 વર્ષની સજા
દલિતોના ઘરો સળગાવી દઈ તેમને ગામ છોડવા મજબૂર કરી દેવાના ચકચારી કેસમાં SC-ST કોર્ટે 35 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.
દલિતોના ઘરો સળગાવી દઈ તેમને ગામ છોડવા મજબૂર કરી દેવાના ચકચારી કેસમાં SC-ST કોર્ટે 35 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAP એ SC મોરચાના પ્રમુખ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. જાણો કોણ છે જગદીશ ચાવડા.
15 વર્ષની દલિત સગીરાને 7 દિવસમાં એક પછી એક 5 લોકોએ વેચીને તેના પર બળાત્કાર કર્યો હતો. સગીરા તેના પરિવારને પાછી તો મળી પણ..
નિલેશ રાઠોડની હત્યા મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ કલેક્ટર, આઈજી અને એસપીને આવેદનપત્ર આપી હિંદુત્વવાદીઓની આકરી ઝાટકણી કાઢી છે.
નાયબ મામલતદાર જે.જે.પંડ્યાએ સત્તાનો દુરૂપયોગ કરી અડધા દિવસમાં અનુસૂચિત જનજાતિના 357 પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ કરી દેવાયા.