ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.
રાજ્ય સરકાર દ્વારા RTI કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આરટીઆઈ કરનારને પાંચ પાના સુધીની માહિતી મફત મળશે.
આઈપીએલની ટ્રોફી લઈને બેંગલુરુની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવવાની હતી, જેને જોવા માટે ભારે ભીડ ભેગી થઈ જતા દુર્ઘટના સર્જાઈ.
દલિત યુવકને તરસ લાગતા દુકાનમાં રાખેલા માટલામાંથી પાણી પીધું હતું. ત્રણ દુકાનદારોએ ભેગાં મળી જાતિ પૂછી નિર્દયતાથી માર માર્યો.
નિવૃત્ત આર્મીમેનના પુત્રે દલિત યુવતી સાથે લગ્ન કરતા ગામના સવર્ણ હિંદુઓએ દેશભક્તિ બાજુએ મૂકી સૈનિક પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો.
કેબિનેટનો આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી દલિતોએ સ્વરોજગાર કે અન્ય જરૂરિયાતો માટે કોર્પોરેશન પાસેથી લીધેલી લોન પર લાગુ પડશે.
ગુજરાતમાં SC-ST-OBC પર થતા અત્યાચારો અને GPSCમાં અન્યાય મુદ્દે પોરબંદરમાં SSDએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો.
સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.