મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી
મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.
મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.
પાટણમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરનાર આરોપીની અમદાવાદ પોલીસે ત્રણ વર્ષ બાદ ધરપકડ કરી છે.
ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.