પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી

compensation to families of plane crash doctor-staff

બે ડોક્ટરોએ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મોટાભાગના વિમાન અકસ્માતો Landing અને Take off વખતે જ કેમ થાય છે?

plane accidents

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મોટાભાગના વિમાન અકસ્માતો ફક્ત લેન્ડિંગ અને ટેકઓફ સમયે જ કેમ થાય છે? જાણો વિવિધ અભ્યાસોમાં શું બહાર આવ્યું?

Ahmedabad Plane Crash: જાણો ગઈકાલ રાતથી અત્યાર સુધીનો ઘટનાક્રમ

Ahmedabad Plane Crash

અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થયા બાદ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં શું શું બન્યું તે જાણો.

દલિત યુવતીનું ગળું કાપી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા કરી

dalit news

આરોપી યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા મિત્ર સાથે મળી ઘરમાં ઘૂસી ગળું કાપી નાખ્યું હતું.

BJP ના નેતાઓએ Air India સામે શું ફરિયાદ કરી હતી?

Air India

BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.

બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન કેટલું સલામત?

Boeing 787 Dreamliner

Ahmedabad Plane Crash દુર્ઘટનાએ Boeing 787 Dreamliner વિમાન કેટલું સલામત છે તે અંગે વિશ્વભરમાં નવેસરથી સવાલો ઉભા કર્યા છે.