પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી
બે ડોક્ટરોએ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
બે ડોક્ટરોએ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મોટાભાગના વિમાન અકસ્માતો ફક્ત લેન્ડિંગ અને ટેકઓફ સમયે જ કેમ થાય છે? જાણો વિવિધ અભ્યાસોમાં શું બહાર આવ્યું?
અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થયા બાદ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં શું શું બન્યું તે જાણો.
આરોપી યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા મિત્ર સાથે મળી ઘરમાં ઘૂસી ગળું કાપી નાખ્યું હતું.
BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.
Ahmedabad Plane Crash દુર્ઘટનાએ Boeing 787 Dreamliner વિમાન કેટલું સલામત છે તે અંગે વિશ્વભરમાં નવેસરથી સવાલો ઉભા કર્યા છે.