સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
‘તમે દલિત છો? તો નીચે ઉતરો’ કહી ભાજપના ધારાસભ્યે ગામના દલિત સરપંચને સ્ટેજ પરથી નીચે ઉતારી જાહેરમાં અપમાન કર્યું.
બાપુનગરમાં આવેલી એક સોસાયટીના ચેરમેને સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજને મકાન ન આપવા ઠરાવ પસાર કર્યો છે.
નીલકી ફાટક પાસેના દલિતોના સ્મશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે ડમ્પરો ભરીને રેતી, કપચી ઠાલવી દીધી. ટ્રકોથી મૃતકોની દેરીઓ તોડી નાખતા દલિતોમાં રોષ.