મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી
પીએમ મોદી જે સમિતિના અધ્યક્ષ છે તે સમિતિએ મંજૂરી ન આપતા 60 ટકા બહુજન વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણનું સપનું રોળાયું.
પીએમ મોદી જે સમિતિના અધ્યક્ષ છે તે સમિતિએ મંજૂરી ન આપતા 60 ટકા બહુજન વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણનું સપનું રોળાયું.
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ કાવડયાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કાવડીયાઓએ યુપીથી ઉત્તરાખંડ સુધી તોફાન મચાવ્યું હતું.
વડોદરાના એક દલિત બિઝનેસમેનને મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણની દિક્ષા લેવી હતી. 15 વર્ષ તેઓ સંપ્રદાયમાં રહ્યાં. એ પછી તેમને સત્ય સમજાયું.
Adivasi News: આદિવાસી યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. જે ગામલોકો અને પંચને નામંજૂર હોવાથી યુવક-યુવતીને બળદ બનાવી હળ સાથે જોડી ખેતર ખેડવાની સજા કરી.