પ્રજ્વલ્લ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર, કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર, કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
દશામાના વ્રતમાં રૂપિયા કમાવા મંદિરની ભૂઈ સીતાબા ગોહિલે પુત્ર સાથે મળીને આખું તરકટ રચ્યું હતું. વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો.
કનૈયાલાલ ભટ્ટ છેલ્લાં ઘણાં સમયથી પોતાની કોલમમાં સતત બહુજનો વિરુદ્ધ મનઘડંત લખાણ લખતા હતા. જેની સામે એક જાગૃત નાગરિકે તંત્રીને ફરિયાદ કરતા કોલમ બંધ કરાઈ.
કાવડિયાઓએ મુસ્લિમની છેડતી કરી તોફાન મચાવ્યું હતું. પરંતુ પોલીસે કાવડિયાઓને બદલે છોકરીના પરિવાર સામે જ FIR દાખલ કરી દીધી.