ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ
ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર, કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.