લાલબાગચા રાજાના VVIP દર્શન મુદ્દે મોટો વિવાદ ઉભો થયો
લાલબાગચા રાજાના દર્શનમાં સામાન્ય ભક્તો અને VVIP ભક્તો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.
લાલબાગચા રાજાના દર્શનમાં સામાન્ય ભક્તો અને VVIP ભક્તો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.
ચંદુ મહેરિયા આઝાદી પછી તુરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઉઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે, ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે: (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) … Read more
પાંચ વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી. કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી.
દલિત યુવકે ઈન્સ્ટાગ્રામમાં પોતાના નામની સાથે રાજા લખ્યું હતું. જે ન ગમતા ત્રણ યુવકોએ તેને માર મારી પગ ભાંગી નાખ્યો હતો.
મરાઠાઓને જેમની OBC અનામતમાં ભાગ આપવાનું નક્કી થયું છે કે તે ‘કુણબી’ કોણ છે, તેમનો ઈતિહાસ શું છે તે જાણો.