પગાર ન થતા બાંકે બિહારી મંદિરના રસોઈયાએ ઠાકુરજીને ભૂખ્યા રાખ્યાં
પહેલીવાર બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીને પ્રસાદ ન ધરાવાયો, કેમ કે રસોઈયાને પગાર ચૂકવાયો નહોતો.
પહેલીવાર બાંકે બિહારી મંદિરમાં ઠાકુરજીને પ્રસાદ ન ધરાવાયો, કેમ કે રસોઈયાને પગાર ચૂકવાયો નહોતો.
પાંચ વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી. કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી.