મહેસાણામાં આડા સંબંધની શંકામાં નણંદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

Mehsana news

મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામમાં આડા સંબંધની શંકામાં નણંદ સહિતના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા.

જામનગરમાં સત્યનારાયણની કથા કરતા પૂજારીનું હાર્ટએટેકથી મોત

Jamnagar news

જામનગરના જામજોધપુરના ધ્રાફામાં સત્યનારાયણની કથા કરી રહેલા પૂજારીને સાયલન્ટ હાર્ટએટેક આવી જતા મોત થઈ ગયું!

ઐતિહાસિક ક્ષણ! સુરતમાં ડો.આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે

Dr. Ambedkars Ashti Kalsha Yatra

સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે. સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું … Read more

“તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે, તું અઢારમી છો…!”

Navsari BJP worker Jay Soni

Atrocity News: આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી દઈ તરછોડી દેનાર નવસારીના ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનરની એક વર્ષથી ધરપકડ કેમ નથી થતી?