મહેસાણામાં આડા સંબંધની શંકામાં નણંદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા
મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામમાં આડા સંબંધની શંકામાં નણંદ સહિતના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા.
મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામમાં આડા સંબંધની શંકામાં નણંદ સહિતના સાસરિયાઓએ ઉકળતા તેલમાં હાથ નખાવ્યા.
જામનગરના જામજોધપુરના ધ્રાફામાં સત્યનારાયણની કથા કરી રહેલા પૂજારીને સાયલન્ટ હાર્ટએટેક આવી જતા મોત થઈ ગયું!
સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે. સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું … Read more
Atrocity News: આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી દઈ તરછોડી દેનાર નવસારીના ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનરની એક વર્ષથી ધરપકડ કેમ નથી થતી?