દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.
દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ ગામના સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. જેને લઈને તણાવ ફેલાયો.
ગાંધીનગરમાં સમ્યક સમાજ દ્વારા સત્યશોધક સમાજના સ્થાપના દિવસ અને પુના પેક્ટ દિવસ નિમિત્તે સમ્યક સન્માન કાર્યક્રમ યોજાશે.
નવરાત્રિમાં ગરબા રમવા જતા દલિત-બહુજન સમાજના યુવક-યુવતીઓને આ લેખ કેવી રીતે ગરબાની લાલચમાંથી બહાર નીકળવું તે બતાવે છે.
દલિત વિદ્યાર્થી લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. લંચ દરમિયાન ભૂલથી બ્રાહ્મણના ટિફિનને અડી જતા 12 જેટલા સવર્ણ વિદ્યાર્થીઓએ તેને માર માર્યો.