દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી
દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.
દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.
મહેસાણાના બાબુપુરા ગામના ચૌધરી સમાજના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ધારાસભ્યે અમિત શાહની મદદ માંગી.
રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.
રાધનપુરમાં લુખ્ખા તત્વોએ સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા માટે એક નિર્દોષ મજૂરને નિર્દયતાથી માર મારી વીડિયો બનાવ્યો.
ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.